स्थानीय
લસન્દ્રા સરકારી શાળામાં જાળીનું બાકી કામ તાત્કાલિક પૂર્ણ કરવા ફાગવેલ મામલતદાર શ્રી રણજીતસિંહ રાઠોડને રજૂઆત
यहाँ देखें:
▶️ YouTube
ફાગવેલ મામલતદાર કચેરીના મામલતદાર શ્રી રણજીતસિંહ ઈશ્વરસિંહ રાઠોડને લસન્દ્રા સરકારી શાળામાં જાળીનું બાકી રહેલું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી છે.
ફાગવેલ મામલતદાર કચેરી ખાતે લસન્દ્રા સરકારી શાળાના વિકાસ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વની રજૂઆત કરવામાં આવી છે. શાળામાં જાળી લગાવવાનું બાકી રહેલું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે મામલતદાર શ્રી રણજીતસિંહ ઈશ્વરસિંહ રાઠોડ સમક્ષ માગણી કરવામાં આવી છે.
આ બાબતે ફાગવેલ મામલતદાર કચેરીના મામલતદાર શ્રી રણજીતસિંહ ઈશ્વરસિંહ રાઠોડ સાહેબને લેખિતમાં રજૂઆત કરીને લસન્દ્રા સરકારી શાળામાં જાળીનું બાકી રહેલું કામ વહેલી તકે શરૂ કરવા અને તેને તાત્કાલિક પૂર્ણ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.
શાળામાં જાળીનું કામ અધૂરું હોવાને કારણે પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈને આ કામગીરી વહીવટી સ્તરેથી ઝડપથી હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે. આ રજૂઆત બાદ મામલતદાર કચેરી દ્વારા આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી આશા સેવાઈ રહી છે.
આ બાબતે ફાગવેલ મામલતદાર કચેરીના મામલતદાર શ્રી રણજીતસિંહ ઈશ્વરસિંહ રાઠોડ સાહેબને લેખિતમાં રજૂઆત કરીને લસન્દ્રા સરકારી શાળામાં જાળીનું બાકી રહેલું કામ વહેલી તકે શરૂ કરવા અને તેને તાત્કાલિક પૂર્ણ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.
શાળામાં જાળીનું કામ અધૂરું હોવાને કારણે પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈને આ કામગીરી વહીવટી સ્તરેથી ઝડપથી હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે. આ રજૂઆત બાદ મામલતદાર કચેરી દ્વારા આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી આશા સેવાઈ રહી છે.