🔥 ट्रेंडिंग जयपुर: पत्नी ने पति को जहर देकर की हत्... ભાવનગર લઠ્ઠા કાંડમાં પોલીસનો સપાટો, આ... ભરૂચના શોપિંગ સેન્ટરમાં લિફ્ટમાંથી ચાર... મહુવા: સ્વામિનારાયણ માર્ગ પર બિનખેતી જ... ભાવનગરમાં નકલી દારૂના મામલે પોલીસની કા... ગોપાલગ્રામ ખાતે CC રોડનું ખાતમુહૂર્ત
20 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
वायरल

પત્નીની હત્યા કરી પતિએ કયોં આપધાત

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 20 अग. 2026, 12:50 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કેશોદમાં ચકચારી હત્યા અને આપઘાતની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, એક પતિએ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પતિએ પત્નીની હત્યા શા માટે કરી અને ત્યારબાદ આપઘાતનું પગલું કેમ ભર્યું તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાના ચોક્કસ કારણો અને અન્ય વિગતો તપાસ બાદ સામે આવશે.
📲Get App