Crime
ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ એક મોત, મૃત્યુઆંક 14 પર પહોંચ્યો
Watch on:
▶️ YouTube
વિધાનગરના સચિન સાવલિયાનું 18 ઓગસ્ટે મોત થયું હતું. તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન સારવાર દરમિયાન તેમનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે.
નકલી દારૂકાંડમાં સતત મોતનો આંકડો વધી રહ્યો છે, જેને પગલે સમગ્ર ભાવનગર પંથકમાં ચકચાર મચી છે.
નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક 14 પર પહોંચતા તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.
નકલી દારૂકાંડમાં સતત મોતનો આંકડો વધી રહ્યો છે, જેને પગલે સમગ્ર ભાવનગર પંથકમાં ચકચાર મચી છે.
નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક 14 પર પહોંચતા તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.