🔥 TRENDING Sikkim MP Subba Reviews Progress of Me... Sikkim CEO Office Denies Link Between... Sikh Groups Protest Mandatory Vande Ma... Bihar Flood Alert: Gandak River Surge... Madhya Pradesh Governor Approves Unifo... Five-Foot Deep Crater Opens Under Brid...
26 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ એક મોત, મૃત્યુઆંક 14 પર પહોંચ્યો

✍️ Reporter: Makvana Jaydip 🗓 26 Aug 2026, 07:12 PM 👁 6
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિધાનગરના સચિન સાવલિયાનું 18 ઓગસ્ટે મોત થયું હતું. તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન સારવાર દરમિયાન તેમનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે.
નકલી દારૂકાંડમાં સતત મોતનો આંકડો વધી રહ્યો છે, જેને પગલે સમગ્ર ભાવનગર પંથકમાં ચકચાર મચી છે.

નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક 14 પર પહોંચતા તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.
📲Get App