પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન
પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન અને ખેડૂતોને બજાર સાથે સીધું જોડવા વધુ એક મહત્વપૂર્ણ પગલું.
આજે જિલ્લા સેવા સદન, હિંમતનગર ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કેન્દ્ર ખેડૂતોને તેમના રસાયણમુક્ત ઉત્પાદનોના સીધા વેચાણ માટે સશક્ત મંચ પૂરું પાડશે અને નાગરિકોને ગુણવત્તાસભર, સ્વાસ્થ્યપ્રદ કૃષિ ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ કરાવશે.
આજે જિલ્લા સેવા સદન, હિંમતનગર ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કેન્દ્ર ખેડૂતોને તેમના રસાયણમુક્ત ઉત્પાદનોના સીધા વેચાણ માટે સશક્ત મંચ પૂરું પાડશે અને નાગરિકોને ગુણવત્તાસભર, સ્વાસ્થ્યપ્રદ કૃષિ ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ કરાવશે.