આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાના ભવ્ય મંદિરના જીર્ણોદ્ધાર કાર્યનું ભૂમિપૂજન
આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાના ભવ્ય મંદિરના જીર્ણોદ્ધાર કાર્યનું ભૂમિપૂજન ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ના હાથે કરવામાં આવ્યું .
ભગવાન વિશ્વકર્મા દાદાના આશીર્વાદ હંમેશાં આપણી સાથે રહે અને સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ તેમજ ઉત્તમ સ્વાસ્થ્ય અર્પે તેવી મંગલકામના.
ભગવાન વિશ્વકર્મા દાદાના આશીર્વાદ હંમેશાં આપણી સાથે રહે અને સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ તેમજ ઉત્તમ સ્વાસ્થ્ય અર્પે તેવી મંગલકામના.