જુવાલપાટ ગામમાં ભાદરવી નોમ ની ઉજાણી
સાણંદ તાલુકાના જુવાલપાટ ગામમાં પરમ્પરા થી ચાલી આવતી ગામદેરા ની વિહતમાતાજીની ઉજાણી પવૅ નિમિત્તે ભાદરવાસુદ નોમ નો માતાજી ની ધજા આરોહણ તેમજ ટોપલામાં નિવેધ લયને ગામલોકો દ્વારા માતાજીના મંદિરે જઈને નિવેધ ધરાવીને ઘણા હર્ષોલ્લાસ સાથે દશૅન કરીને આત્મ વિભોર બનેશે ને ગામમાં ભાદરવી નોમ નો મેળો ભરાય છે ને ગ્રામજનો ઘણા ઉત્સાહભેર ને આનંદ થી માની ટોપલા ઉજાણી કરે છે,