🔥 TRENDING Tripura High Court Halts Human Rights... Agartala Hosts AI Training to Boost Wo... Tripura authorities uncover 19 illegal... Himachal Pradesh Joins Six States to S... India's Rooftop Solar Rollout Reaches... Bengaluru Police Seize ₹5 Crore in Fak...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

હિંમતનગરમાં કરાર આધારિત બટાટા પકવતા ખેડૂતોનું મહાસંમેલન, ૪ માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાવણી ન કરવાની નક્કી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 15 Sep 2026, 03:24 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરમાં બટાટા પકવતા ખેડૂતોનું મહાસંમેલન યોજાઈ, ૪ મુખ્ય માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાવણી ન કરવાની અને ઉગ્ર આંદોલન કરવાનો નિર્ણય લેવાયો..

સાબરકાંઠા જિલ્લાના:-
હિંમતનગરમાં કરાર આધારિત બટાટા પકવતા ખેડૂતોનું મહાસંમેલન યોજાયું, જેમાં ખેડૂતોએ પોતાની સમસ્યાઓ અને માંગણીઓ રજૂ કરી.ખેડૂતોએ ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી છે અને આ માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ બટાટાની વાવણી ન કરવાની અને ઉગ્ર આંદોલન શરૂ કરવાની નિશ્ચિતતા વ્યક્ત કરી..

આ નિર્ણય ખેડૂતોની આર્થિક સુરક્ષા અને કરારની શરતો સંબંધિત છે અને સ્થાનિક અધિકારીઓને આ માંગણીઓ પર વિચાર કરવા માટે દબાણ કરશે.
📲Get App