🔥 TRENDING तीज पूजा के बाद प्रिंसिपल ममता कुमारी... बिहार के बाढ़ प्रभावित परिवारों के बिच... સેવા અને સન્માનકાર્યક્રમ યોજાયો जैसलमेर में भाजपा की ऐतिहासिक जीत, 25... ग्राम पंचायत बलबहरा में फर्जी मूल्यांक... FIR Filed Against Five for Murder of V...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહીસાગર માંથી પસાર થતા માર્ગો પર પદયાત્રીઓ નો ઘસારો

✍️ Reporter: Burhaan sibhai 🗓 15 Sep 2026, 07:02 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના વિવિધ ગામો અને વિસ્તારમાંથી અંબાજી ખાતે પગપાળા યાત્રાએ જતા શ્રદ્ધાળુઓના સંઘથી મહીસાગર જિલ્લામાંથી પસાર થતાં માર્ગો જેવા કે સંતરામપુર લુણાવાડા માર્ગ મલેકપુર કડાણા ખાનપુર માર્ગ બાકોર પાંડર વાળા બાબલીયા માર્ગ અને મહીસાગર જિલ્લામાંથી પસાર થતો હાલોલ શામળાજી ધોરીમારી યાત્રીઓના સંઘથી ઉભરાઈ રહ્યો છે યાત્રીઓની સુવિધા તેમજ આરામ અને ખાવા પીવા ની વ્યવસ્થા માટે માર્ગો ઉપર સ્થાનિક ગામ લોકો દ્વારા વિસામાની વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ પ્રશાસન દ્વારા પણ યાત્રીઓની સલામતી અને સુરક્ષા માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે સમગ્ર માર્ગ દિવસ રાત યાત્રાળુઓ થી ધમધમતો જોવા મળી રહ્યો છે
📲Get App