રાજુલાના જોલા પર ગામે ભાદરવી અમાસના દિવસે ભવ્ય આયોજન
રાજુલા તાલુકાના ઝોલાપર ગામે વાઘેલા પરિવારના નોઘાદાદા ભાદરવી અમાસ નિમિત્તે મહાપ્રસાદ નું આયોજન રાખવામાં આવ્યો તેના મુખ્ય દાતાશ્રી વાઘેલા સ્વ બચુભાઈ ગણેશભાઈ હસ્તક કાંતિભાઈ બચુભાઈ
પ્રતાપભાઈ બચુભાઈ
ભરતભાઈ બચુભાઈ
સુરેશભાઈ બચુભાઈ વાઘેલા
લુણસાપુર વાળા તરફથી રાખેલ
પ્રતાપભાઈ બચુભાઈ
ભરતભાઈ બચુભાઈ
સુરેશભાઈ બચુભાઈ વાઘેલા
લુણસાપુર વાળા તરફથી રાખેલ