Religion
અંકલેશ્વરમાં ગણેશજીના ભવ્ય આગમનમાં ફાયર ક્રેકર આગથી નાસભાગ
Watch on:
▶️ YouTube
સરકાર ગ્રુપ દ્વારા આયોજિત ગણેશજીના આગમન દરમિયાન ફાયર ક્રેકર સેટમાં અચાનક આગ લાગી, ભક્તોમાં ભય પેદા થયો અને નાસભાગ મચી, પરંતુ આયોજકોએ તરત જ કાબૂ મેળવી.
અંકલેશ્વરમાં સરકાર ગ્રુપ દ્વારા યોજાયેલ ગણેશજીના ભવ્ય આગમન દરમિયાન મોટી દુર્ઘટના ટળી.
કાર્યક્રમ દરમિયાન ફાયર ક્રેકર સેટમાં અચાનક આગ લાગી, હાજર ભક્તોમાં ભયનો માહોલ સર્જાયો અને નાસભાગ મચી.
આયોજકોએ તાત્કાલિક સેટ પર ચઢીને આગને કાબૂમાં લીધી, જેથી વધુ નુકસાન અટકાવી શકાય.
કાર્યક્રમ દરમિયાન ફાયર ક્રેકર સેટમાં અચાનક આગ લાગી, હાજર ભક્તોમાં ભયનો માહોલ સર્જાયો અને નાસભાગ મચી.
આયોજકોએ તાત્કાલિક સેટ પર ચઢીને આગને કાબૂમાં લીધી, જેથી વધુ નુકસાન અટકાવી શકાય.