🔥 TRENDING અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પરથી પોલીસે... અમરેલીમાં ધારી વિસ્તારમાં બુમબરાડા માઇ... बेथोरा: पर्यावरण संरक्षण, हरियाली को ब... યોગી આદિત્યનાથ: ઉત્તર પ્રાંતના મુખ્યમં... બોય ફ્રેન્ડ દ્વારા યુવતી ને બ્લેક મેલિ... વડોદરામાં SMCએ 80 લાખથી વધુ મૂલ્યનું ક...
24 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

અંકલેશ્વરમાં ગણેશજીના ભવ્ય આગમનમાં ફાયર ક્રેકર આગથી નાસભાગ

✍️ Reporter: Shahid Mansuri 🗓 24 Aug 2026, 04:14 PM 👁 7
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સરકાર ગ્રુપ દ્વારા આયોજિત ગણેશજીના આગમન દરમિયાન ફાયર ક્રેકર સેટમાં અચાનક આગ લાગી, ભક્તોમાં ભય પેદા થયો અને નાસભાગ મચી, પરંતુ આયોજકોએ તરત જ કાબૂ મેળવી.

અંકલેશ્વરમાં સરકાર ગ્રુપ દ્વારા યોજાયેલ ગણેશજીના ભવ્ય આગમન દરમિયાન મોટી દુર્ઘટના ટળી.

કાર્યક્રમ દરમિયાન ફાયર ક્રેકર સેટમાં અચાનક આગ લાગી, હાજર ભક્તોમાં ભયનો માહોલ સર્જાયો અને નાસભાગ મચી.

આયોજકોએ તાત્કાલિક સેટ પર ચઢીને આગને કાબૂમાં લીધી, જેથી વધુ નુકસાન અટકાવી શકાય.
📲Get App