🔥 TRENDING રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો વિસનગરના સ... Gujarat to Adopt Maharashtra Model to... Maharashtra FDA Orders Closure of Two... Maharashtra Govt Considers Regulating... Rahul Gandhi Charts 2027 Uttar Pradesh... BJP Names Ramesh Singh as Kashi In-Cha...
08 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુરત ખાતે E20 ના નુકસાન મુદ્દે AAPનો ટાઉનહોલ કાર્યક્રમ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 08 Aug 2026, 12:20 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*બ્રેકિંગ*

*સુરત ખાતે E20 ના નુકસાન મુદ્દે AAPનો ટાઉનહોલ કાર્યક્રમ*

*E20 થી થઈ રહેલા નુકસાન બાબતે તજજ્ઞો સાથે ચર્ચા કરી લોકો સમક્ષ વાત રજૂ કરાશે: મનોજ સોરઠીયા*

*E20 પેટ્રોલ જબરદસ્તીથી લોકો પર થોપવામાં આવ્યું: મનોજ સોરઠીયા*

*માઇલેજ ઘટવાથી લઈને અનેક સમસ્યાઓના કારણે લોકોની માંગણી છે કે E20 પેટ્રોલ બંધ કરવામાં આવે: મનોજ સોરઠીયા*

*મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં પધારે અને લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી પણ લોકો જોડાય એવી અપીલ: મનોજ સોરઠીયા*
📲Get App