🔥 TRENDING સાબરકાંઠા: પ્રાંતિજમાં મંદિર ચોરીનો ભે... મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ન્યૂયો... સાબરકાંઠા: પ્રાંતિજમાં મંદિર ચોરીનો ભે... बहादुरपुर थाना क्षेत्र के गुरुदेव पारा... વડોદરા: મનપાની ઢોર પાર્ટી પર હુમલો કરન... ધાંગધ્રાના રાજગઢ ગામે તાલુકા કક્ષાના વ...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુરેન્દ્રનગરના લોકમેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ અંગે વિવાદ સર્જાયો: સ્ટેન્ડિંગના ચેરમેન, વોર્ડ નં. 8ના કોર્પોરેટરના પતિ વચ્ચે કલાકાર બુક કરવા મુદ્દે ગરમાવો

✍️ Reporter: Bambhaniya Ravibhai Sanjaybhai 🗓 21 Aug 2026, 05:04 PM 👁 5
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહિલા સદસ્યાના પતિ ગેલાભાઈ મકવાણાએ જણાવ્યું કે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ઓફિસમાં હું ગયો ત્યારે મારા સમાજના જય ગોપાલ યુવા ગ્રુપના સાંસ્કૃતિક કાર્યક્રમ બાબતે ચર્ચા ચાલતી હતી. તેમાં મેં મારા સમાજની રજૂઆત અંગે યોગ્ય કરવા ચેરમેનને ભલામણ કરી હતી.

જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઇ ટમાલીયા આ બાબતે મારી પાસે રજૂઆત આવી હતી. જેમાં મહિલા સદસ્યના પતિ ગેલાભાઇ મકવાણા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નીખીલ ચાંપાનેરી વચ્ચે કાર્યક્રમમાં કલાકાર બુક કરવા બાબતે ગેરસમજણ ઉભી થઇ હતી.

તે દૂર કરી ઘીના ઠામમાં ઘી ભળી ગયેલ છે.
📲Get App