મુંદરાની 26 વર્ષીય પ્રસૂતાનું સિઝેરીયન બાદ મોત હોસિ્પટલો પર બેદરકારીના આરોપ
મુંદરાની 26 વર્ષીય પ્રસૂતા રાગિનીનું સિઝેરીયન ઓપરેશન બાદ મોત થયું છે.
પરિવારનો આક્ષેપ છે કે સારવારમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી. સારવાર માટે અંદાજે 23 લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં દર્દીને બચાવી શકાયા નહીં.
આ મામલે મુંદરાની ગીતા હોસિ્પટલ અને ભુજની કે.કે. પટેલ હોસિ્પટલ સામે બેદરકારીના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
પરિવારનો આક્ષેપ છે કે સારવારમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી. સારવાર માટે અંદાજે 23 લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં દર્દીને બચાવી શકાયા નહીં.
આ મામલે મુંદરાની ગીતા હોસિ્પટલ અને ભુજની કે.કે. પટેલ હોસિ્પટલ સામે બેદરકારીના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.