16, ગામનું મહા સંમેલન યોજાયું
Watch on:
📷 Instagram
રાજુલા તાલુકાના કથીવદર પરા તારીખ 6/9/2026, ના 7 સાત ગામ કોળી જ્ઞાતિ આગરીયા પરિવાર દ્વારા. 16, ગામનું મહા સંમેલન યોજાયું આ સંમેલનમાં, પધારેલા દેવેન્દ્ર બાપુ અમર આશ્રમ ડેડાણ તેમજ અન્ય વડીલો સંમેલનનો મુખ્ય હેતુ, સમાજ સંગઠન, સોળ ગામમાં પ્રમુખ ઉપપ્રમુખ નિમણૂક કરવું, શિક્ષણનો વેગ વધારવો, જુના કુરિવાજ બંધ કરવા, અંધશ્રદ્ધાને અલવિદા કરવી, દીકરી દીકરાઓને ભણાવવા ખંભેખંભા મિલાવીને અન્ય સમાજની જેમ રહીએઆ હેતુ માટે સંમેલન બોલાવવામાં આવ્યું હતું, દુલાભાઈ વાજા, રણછોડભાઈ બાંભણિયા, પ્રવીણભાઈ બાંભણિયા, સંજયભાઈ બાંભણિયા, શાંતિભાઈ બાંભણિયા,