🔥 ट्रेंडिंग સુરત-ઉદયપુર વંદે ભારત ટ્રેનને ભરૂચમાં... साइबर‑आतंकवाद जांच में महाराष्ट्र और ग... अनुराज चहल का ज़ी टीवी के ‘तू ही रे दि... रोहित शर्मा का सितंबर में टेलीविज़न डे... क्रिकेट स्टार रोहित शर्मा ने टेलीविजन... यश की फ़िल्म 'टॉक्सिक' ने सोमवार को 94...
01 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર: ન્યારી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું ફરી શરૂ, પાણીનું સંકટ ટળ્યું

✍️ रिपोर्टर: Siddharajsinh parmar 🗓 30 अग. 2026, 11:17 PM 👁 6
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટમાં ચાલુ વર્ષે પૂરતો વરસાદ ન પડવાને કારણે પીવાના પાણીની ભારે વિકટ પરિસ્થિતિ ઊભી થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી હતી. રાજકોટની જનતાને દૈનિક ધોરણે પર્યાપ્ત અને પૂરતા દબાણથી પાણી પૂરું પાડતા મુખ્ય સ્રોત એવા આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં જોઈએ તેવી પાણીની નવી આવક થઈ ન હતી. આ સ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોને પાણીના સંકટમાંથી ઉગારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સૌની યોજના હેઠળ પાણી ફાળવવાની રજૂઆત કરવામાં આવી હતી.
📲Get App