Mehul sinh jadeja
Citizen Reporter • સાંતલપુર , Gujarat
Need24 Newsપ્રેસ રિપોર્ટર મેહુલ સિંહ જાડેજા સાંતલપુર
News by this reporter
સાંતલપુરના પારેશ્વર મહાદેવ મંદિરે ત્રીજા શ્રાવણ સોમવારે મહા આરતીનું ભવ્ય આયોજન
સાંતલપુર શહેરના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી પારેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવાર નિમિત્તે મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
31 Aug 2026
સાંતલપુરના પારેશ્વર મહાદેવ મંદિરે ત્રીજા શ્રાવણ સોમવારે મહા આરતીનું ભવ્ય આયોજન
સાંતલપુર શહેરના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી પારેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવાર નિમિત્તે મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
31 Aug 2026
સાંતલપુરના પારેશ્વર મહાદેવ મંદિરે ત્રીજા શ્રાવણ સોમવારે મહા આરતીનું ભવ્ય આયોજન
સાંતલપુર શ્રી પારેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવાર નિમિત્તે મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
31 Aug 2026
સાંતલપુરમાં પ્રથમ કાવડ યાત્રા, ભક્તિમય બન્યું સમગ્ર વાતાવરણ
સાંતલપુર તાલુકાના આલુવાસ ગામથી સાંતલપુર સુધી પ્રથમ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આલુવાસ ગામના પવિત્ર કુંડમાંથી જળ ભરીને નાની વયના ચારથી પાંચ યુવાન ભક્તોએ અંદાજે 16 કિલોમીટર પૂણ કરી
31 Aug 2026
સાંતલપુરમાં પ્રથમ કાવડ યાત્રા, ભક્તિમય બન્યું સમગ્ર વાતાવરણ
સાંતલપુર તાલુકાના આલુવાસ ગામથી સાંતલપુર સુધી પ્રથમ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આલુવાસ ગામના પવિત્ર કુંડમાંથી જળ ભરીને યાત્રા કરી
31 Aug 2026
વૈવા ગામે વન્ય પ્રાણીનો આતંક
સાંતલપુર તાલુકાના વૈવા ગામે રાત્રિના સમયે વન્ય પ્રાણી દ્વારા હુમલો કરવામાં આવતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. આ હુમલામાં માણસો તેમજ પશુ-પ્રાણીઓને ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી છે.
30 Aug 2026
પ્રેસ રિપોર્ટર મેહુલ સિંહ જાડેજા સાંતલપુર વૈવા ગામે વન્ય પ્રાણીનો આતંક
સાંતલપુર તાલુકાના વૈવા ગામે રાત્રિના સમયે વન્ય પ્રાણી દ્વારા હુમલો કરવામાં આવતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. આ હુમલામાં માણસો તેમજ પશુ-પ્રાણીઓને ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી છે.
30 Aug 2026
સાંતલપુર તાલુકા ના વૌવા ગામ માં આજે સવારે હડકાયા સિયાળ એ આતંક મચાવતા ગામ માં ફફડાટ ફેલાયો છે. મળતી માહિતી મુજબ સિયાળ એ ગામ ની શેરીઓ માં ઘુસી ને અચાનક લોકો પર હુમલો કર્યો
30 Aug 2026
સાંતલપુર તાલુકા ના વૌવા ગામ માં આજે સવારે હડકાયા સિયાળ એ આતંક મચાવતા ગામ માં ફફડાટ ફેલાયો છે. મળતી માહિતી મુજબ સિયાળ એ ગામ ની શેરીઓ માં ઘુસી ને અચાનક લોકો પર હુમલો કર્યો હતો
30 Aug 2026
શ્રી રાજાનગર પ્રાથમિક .શાળા, સાંતલપુરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી
27 Aug 2026
સાંતલપુર તાલુકા માં લાઈટ વાળાની ગંભીર બેદરકારી! વીજ તારોમાં ભીષણ આગ, મોટી દુર્ઘટના ટળી
26 Aug 2026
હેડલાઇન: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ઈદની ભવ્ય રેલી મુસ્લિમ સમાજ દ્વારા ઉત્સાહભેર ઉજવણી
26 Aug 2026