મેઘરજ તાલુકાના ઝરડા બૂથ ખાતે ધારાસભ્ય શ્રી પી સી બરંડા સાહેબ કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી
મેઘરજ તાલુકાના ઝરડા બૂથ ખાતે ધારાસભ્ય શ્રી પી સી બરંડા સાહેબ કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ "મન કી બાત" નું શ્રવણ કર્યું.
"મન કી બાત" માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ દેશના ખૂણે-ખૂણે વસતા નાગરિકોના વિચારો, પ્રેરણાદાયી પ્રયાસો અને જનભાગીદારીને જોડતું એક સશક્ત માધ્યમ છે. પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનથી સમાજસેવા, સ્વચ્છતા, આત્મનિર્ભરતા, પર્યાવરણ સંરક્ષણ અને રાષ્ટ્રનિર્માણ જેવા અનેક વિષયો પર સતત નવી પ્રેરણા પ્રાપ્ત થાય છે.
"મન કી બાત" માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ દેશના ખૂણે-ખૂણે વસતા નાગરિકોના વિચારો, પ્રેરણાદાયી પ્રયાસો અને જનભાગીદારીને જોડતું એક સશક્ત માધ્યમ છે. પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનથી સમાજસેવા, સ્વચ્છતા, આત્મનિર્ભરતા, પર્યાવરણ સંરક્ષણ અને રાષ્ટ્રનિર્માણ જેવા અનેક વિષયો પર સતત નવી પ્રેરણા પ્રાપ્ત થાય છે.