🔥 TRENDING *કાનુની સવાલ: તમારી કોલ ડિટેલ્સ કોણ કા... Jharkhand Man Abducted, Murdered in Od... Monsoon 2026 Alert: Heavy Rainfall Exp... Boy, 11, Discovers 1.8 Million-Year-Ol... Vadakkunnathan Temple in Thrissur Gets... PM Modi to Launch Projects Worth Rs 16...
30 Jun 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિઘ્નહર્તા’ કઈ દિશામાં બિરાજમાન થશે તો ઘરમાં આવશે ‘સુખ-શાંતિ’ ?
Local

વિઘ્નહર્તા’ કઈ દિશામાં બિરાજમાન થશે તો ઘરમાં આવશે ‘સુખ-શાંતિ’ ?

✍️ Reporter: Kansagara dipkumar chetanbhai 🗓 30 Jun 2026, 06:20 AM 👁 4
વિઘ્નહર્તા’ કઈ દિશામાં બિરાજમાન થશે તો ઘરમાં આવશે ‘સુખ-શાંતિ’ ? ભૂલથી પણ આ જગ્યાએ ન રાખતા ગણેશજીનો ફોટો
ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા અને વિઘ્નોને દૂર કરવા માટે ભગવાન ગણેશની પૂજા અચૂક કરવામાં આવે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ગણેશજીની મૂર્તિ કે ફોટો સાચી દિશામાં ન રાખવામાં આવે, તો તેનાથી ઘરમાં નકારાત્મકતા આવી શકે છે.