ઘમ
ઘમ
આજરોજ દેવગઢ બારીયા ગુરુકૃપા સોસાયટીમાં ગણપતિ દાદા ના સાતમા દિવસે મહારાજ શ્રી જોષી સાહેબના સાનિધ્યમાં શ્રી જે જે પટેલ સાહેબ તથા શ્રી જયેન્દ્ર ભાઈ ના હસ્તે આરતીનો તથા પૂજાનો સુંદર લાભ પ્રાપ્ત થયો સોસાયટીના સર્વે હરિભક્તોએ આરતીનો પણ લાભ લીધો હતો અને આજરોજ સાંજના ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બજન સંધ્યામાં શ્રી મનીષભાઈ સિકલીગર ઘર તથા તેમની ટીમના ભાઈ શ્રી દ્વારા તથા શ્રી ચિનાભાઈ ના, સારી દવા સુંદર ભજન સંધ્યા નું આયોજન થયું છે આજરોજ મહાપ્રસાદના યજમાન શ્રી જે જે પડે સાહેબ તથા શ્રી જયેન્દ્રભાઈ હતા. સોસાયટીના સભ્યશ્રીઓ શ્રી શિવભાઈ ગોસ્વામી શ્રી અશોકભાઈ સુરાણા અતુલભાઇ કડિયા અલ્પેશભાઈ કડીયા,સમીર શુકલ તથા તથા કાર્યકરોએ ખૂબ જ મહેનતથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો