વંદે માતરમ્ આજરોજ સેવાપખવાડિયા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન રાજુલા
વંદે માતરમ્
આજરોજ સેવાપખવાડિયા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન રાજુલા વિધાનસભા ના સંયોજક શ્રી રવુભાઈ ખુમાણ ની આગેવાનીમાં રાજુલા શહેર સેવા પખવાડિયા કાર્યક્રમ ના સંયોજક સહ સંયોજક અક્ષયભાઈ ધા, જયરાજભાઇ ધાખડા અને રાજેન્દ્રભાઈ ધાખડા દ્વારા જૂના સ્વામિનારાયણ મંદિર રાજુલા માં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મંદિર ના કોઠારી સ્વામી શ્રી અને ભાજપ ના કાર્યકર્તા રાજેશભાઈ જાની , ભાવેશભાઈ મોઠિયા, હિરેનભાઈ સોની, જયદીપભાઇ કોટીલા, પરેશભાઈ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ સેવાપખવાડિયા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન રાજુલા વિધાનસભા ના સંયોજક શ્રી રવુભાઈ ખુમાણ ની આગેવાનીમાં રાજુલા શહેર સેવા પખવાડિયા કાર્યક્રમ ના સંયોજક સહ સંયોજક અક્ષયભાઈ ધા, જયરાજભાઇ ધાખડા અને રાજેન્દ્રભાઈ ધાખડા દ્વારા જૂના સ્વામિનારાયણ મંદિર રાજુલા માં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મંદિર ના કોઠારી સ્વામી શ્રી અને ભાજપ ના કાર્યકર્તા રાજેશભાઈ જાની , ભાવેશભાઈ મોઠિયા, હિરેનભાઈ સોની, જયદીપભાઇ કોટીલા, પરેશભાઈ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.