🔥 TRENDING Samrat Choudhary Says Bihar Has Transf... Silver price in Bihar hits new level o... Union Minister Shivraj Singh Chouhan t... Two workers fall from 19th floor of Sm... Two Shepherds Killed by Lightning Whil... Teacher Candidates Protest in Bhopal f...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ગાંધીનગરમાં વર્ચ્યુઅલ બેઠકમાં બોટાદના પ્રભારીને સેવા સંકલ્પ અભિયાન માટે માર્ગદર્શન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 19 Sep 2026, 03:32 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગત રોજ સચિવાલય કાર્યાલય, ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી બોટાદના પ્રભારી સાથે 25 વર્ષની જનસેવા પૂર્ણતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને ઉજવતા સેવા સંકલ્પ અભિયાન માટે માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા..

ગત રોજ સચિવાલય કાર્યાલય, ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા બોટાદના પ્રભારી સાથે બેઠક યોજાઈ.બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના 25 વર્ષના ગૌરવપૂર્ણ જનસેવા કાર્યકાળની પૂર્ણતા તેમજ તેમની જન્મદિવસની ઉજવણી નિમિતે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ને જન-જન સુધી પહોંચાડવાના માર્ગદર્શન પર ચર્ચા થઈ..

મુખ્ય અધિકારીઓએ અભિયાનની અસરકારકતા વધારવા માટે જરૂરી સૂચનો અને પગલાં રજૂ કર્યા,જેથી આ મહત્વપૂર્ણ પહેલ રાજ્યવ્યાપી સ્તરે પ્રસારિત થઈ શકે.બેઠકનું પરિણામ તરીકે બોટાદ જિલ્લામાં અભિયાનની અમલવારી માટે સ્પષ્ટ માર્ગદર્શિકા અને સમયસીમા નક્કી કરવામાં આવી, જેથી જનસેવા કાર્યને વધુ મજબૂત બનાવી શકાય.
📲Get App