Religion
વીરપુર ના શ્રી ગાયત્રી મુક્તિ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામૂહિક અસ્થિ વિસર્જન કરવામા આવીયૂ
વીરપુરના શ્રી ગાયત્રી મુક્તિ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગત ૧૬ વર્ષની જેમ આ વર્ષે પણ સામૂહિક અસ્થિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું
વીરપુર મા શ્રી ગાયત્રી મુક્તિ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગત ૧૬ વર્ષની જેમ આ વર્ષે પણ સામૂહિક અસ્થિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું
જેમના પરિવારના સ્વજનો સ્વર્ગવાસ પામેલા હોય તેમના પરિવારના સભ્યોને બોલાવીને વિધિસર મંત્રોચ્ચાર સાથે અસ્થિ વિસર્જનની વિધિ કરાવવામાં આવી
ત્યાર બાદ બધાજ અસ્થિ હરિદ્વાર જઈને મુક્તિધામ ટ્રસ્ટ દ્વારા મંત્રોચ્ચાર સાથે ગંગાજી માં વિસર્જન કરવામાં આવશે
જેમના પરિવારના સ્વજનો સ્વર્ગવાસ પામેલા હોય તેમના પરિવારના સભ્યોને બોલાવીને વિધિસર મંત્રોચ્ચાર સાથે અસ્થિ વિસર્જનની વિધિ કરાવવામાં આવી
ત્યાર બાદ બધાજ અસ્થિ હરિદ્વાર જઈને મુક્તિધામ ટ્રસ્ટ દ્વારા મંત્રોચ્ચાર સાથે ગંગાજી માં વિસર્જન કરવામાં આવશે