🔥 TRENDING 13-Year-Old Girl Found Tied Inside Loc... Sikkim State Lottery Results Declared... AI-Powered WhatsApp Chatbot Piloted to... Widespread Rainfall Expected Across Mu... Myanmar National Arrested in Mizoram w... Sikkim launches state-wide cleanliness...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

અંબાજી ભાદરવી પૂનમ મહામેળા નિમિત્તે બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેનાઓનો સંદેશ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 18 Sep 2026, 01:00 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળા નિમિત્તે પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેનાઓએ ભક્તો અને નાગરિકોને શાંતિપૂર્વક મેળાનો લાભ લેવા સંદેશ આપ્યો છે..

બનાસકાંઠા જિલ્લાના-:
અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ મહામેળા નિમિત્તે બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેનાઓએ જિલ્લાના લોકોને સંદેશ આપ્યો છે.પોલીસ અધિક્ષકે સુરક્ષા અને વ્યવસ્થાના જરૂરી પાસાઓ પર ભાર મૂકતાં ભક્તોને માર્ગદર્શન આપ્યું છે. મેળા દરમિયાન શાંતિ જાળવવા અને નિયમોનું પાલન કરવા તેમણે નાગરિકોને અપીલ કરી છે..

અંબાજી મહામેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના આગમનની અપેક્ષા છે. પોલીસ વિભાગે ભીડ નિયંત્રણ અને યાતાયાત વ્યવસ્થા માટે પૂરતી તૈયારીઓ કરી છે.સુંબેનાઓએ સ્પષ્ટ કર્યું છે કે મેળાના સફળ આયોજન માટે પોલીસ સાથે સહકાર આપવો જરૂરી છે. તેમણે ભક્તોને સલાહ આપી છે કે તેઓ શાંતિપૂર્વક દર્શન કરે અને મેળાનો પૂર્ણ લાભ લે.
📲Get App