Local
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના જન્મદિવસે ગુણેલી ગ્રામ પંચાયત દ્વારા ઉજવણી કરવામાં આવી
124 વિધાનસભાના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુણેલી ગામે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રશાસન સફળ 25 વર્ષ અને જન્મદિવસ નિમિત્તે "આશીર્વાદ દીવડા" કાર્યક્રમની ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી તેમાં ઉપસ્થિત તલાટી કમ મંત્રી શ્રી, માજી ડેલિકેટ,પંચાયત સભ્યો ,પંચાયત વીસીઈ, અને ગ્રામજનો ઉપસ્થિતિ રહી નરેન્દ્ર મોદી સાહેબના ઉત્તમ સ્વાસ્થ્ય દિધાર્યું અને દેશની સતત પ્રગતિ તથા વ્યાપક વિકાસ માટે શ્રી ગણેશજીના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી