Local
સુરતમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની હાજરીમાં ગણેશજીની સ્થાપના, સફાઈ કર્મચારીઓને સન્માન
સુરતની વિધાનસભા કર્મયોગ કાર્યાલયમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની હાજરીમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી અને સફાઈ કર્મચારીઓના મહેનતને માન્યતા આપવામાં આવી.
સુરતની વિધાનસભા કર્મયોગ કાર્યાલયમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની હાજરીમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી. ગણપતિદાદાની પૂજા-આરતી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી.
ગણેશજીની પહેલી આરતી તેમના જ હાથે કરવામાં આવી, ત્યારબાદ પૂજા-આરતીનું આયોજન કરવામાં આવ્યું.
સુરતને સ્વચ્છ રાખવા રાત-દિવસ મહેનત કરતા સફાઈ કર્મચારી પરિવારોનું સન્માન પણ કરવામાં આવ્યું. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે સફાઈ કર્મચારીઓ સુરત અને રાજ્યને સ્વચ્છ રાખવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે.
ગણેશજીની પહેલી આરતી તેમના જ હાથે કરવામાં આવી, ત્યારબાદ પૂજા-આરતીનું આયોજન કરવામાં આવ્યું.
સુરતને સ્વચ્છ રાખવા રાત-દિવસ મહેનત કરતા સફાઈ કર્મચારી પરિવારોનું સન્માન પણ કરવામાં આવ્યું. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે સફાઈ કર્મચારીઓ સુરત અને રાજ્યને સ્વચ્છ રાખવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે.