Local
સુરત: પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા એક્શનમાં
સુરતના પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા તાત્કાલિક પગલાં લઈ રહ્યા છે.
સુરત – આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટનાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લીધા.
તાત્કાલિક આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ હોસ્ટેલ ખાતે મોકલી, કિચન, ફૂડ અને સમગ્ર વ્યવસ્થાનું ચેકિંગ હાથ ધરાયું.
રાજ્યની તમામ હોસ્ટેલોમાં પણ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગ આગામી 7 દિવસમાં સમગ્ર રાજ્યની હોસ્ટેલોમાં તપાસ કરશે.
તાત્કાલિક આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ હોસ્ટેલ ખાતે મોકલી, કિચન, ફૂડ અને સમગ્ર વ્યવસ્થાનું ચેકિંગ હાથ ધરાયું.
રાજ્યની તમામ હોસ્ટેલોમાં પણ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગ આગામી 7 દિવસમાં સમગ્ર રાજ્યની હોસ્ટેલોમાં તપાસ કરશે.