Crime
મહેસાણા મોઢેરા ચોકડીમાં હત્યા: સબીરહુસેન સૈયદને ચાકુથી માર્યું
મહેસાણા મોઢેરા ચોકડીમાં 40 વર્ષીય મજીદખાન ફરીદખાન બાબી અને સબીરહુસેન સૈયદ વચ્ચે ગાડીમાં પેસેન્જર ભરવા બાબતે ઝઘડો થયો, જેમાં સબીરહુસેન સૈયદને ચાકુના ઘા મારી હત્યા થઈ.
મહેસાણા મોઢેરા ચોકડીમાં લગભગ 3 વાગ્યે ગાડીમાં પેસેન્જર ભરવા બાબતે ઝઘડો થયો, જેમાં 40 વર્ષીય મજીદખાન ફરીદખાન બાબી અને સબીરહુસેન ગુલાબરસુલ સૈયદ સામ સામે આવી ગયા હતા.
ઝઘડામાં ઉગ્રતા આવી અને સબીરહુસેન સૈયદને ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી, જ્યારે મજીદખાન ફરીદખાન બાબીને ઇજા પહોંચી.
હત્યા ની જાણ થતા બી ડિવિઝન પોલીસ તત્કાલ સ્થળ પર પહોંચી અને બંનેને મેહસાણા 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
સિવિલ હોસ્પિટલમાં ડૉ. દેવાંગભાઈ ચૌધરીએ સબીરહુસેન સૈયદને મૃત જાહેર કર્યું, જ્યારે મજીદખાન ફરીદખાન બાબીને ગંભીર ઇજાઓને કારણે અમદાવાદ રિફર કરવામાં આવ્યા.
હાલમાં મહેસાણા બી ડિવિઝનના પી.આઈ. શ્રી પટેલ સાહેબ આ કેસની તપાસ કરી રહ્યા છે.
ઝઘડામાં ઉગ્રતા આવી અને સબીરહુસેન સૈયદને ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી, જ્યારે મજીદખાન ફરીદખાન બાબીને ઇજા પહોંચી.
હત્યા ની જાણ થતા બી ડિવિઝન પોલીસ તત્કાલ સ્થળ પર પહોંચી અને બંનેને મેહસાણા 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
સિવિલ હોસ્પિટલમાં ડૉ. દેવાંગભાઈ ચૌધરીએ સબીરહુસેન સૈયદને મૃત જાહેર કર્યું, જ્યારે મજીદખાન ફરીદખાન બાબીને ગંભીર ઇજાઓને કારણે અમદાવાદ રિફર કરવામાં આવ્યા.
હાલમાં મહેસાણા બી ડિવિઝનના પી.આઈ. શ્રી પટેલ સાહેબ આ કેસની તપાસ કરી રહ્યા છે.