🔥 TRENDING चांदी की राखियों की बढ़ती मांग से दुका... एसडीएम ने मणिचक धाम में हरियाली का संद... मसौढ़ी थाना में कार्रवाई, थाने के अध्य... Modi Meets Putin on SCO Summit Sidelin... Bihar Government Reverses Single‑Stage... Indian Traveller Amazed by Cleanliness...
27 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sarkari Yojana

મહિસાગર જિલ્લા પોલીસને ૬ નવી ૧૧૨ જનરક્ષક વાન' ફાળવવામાં આવેલ

✍️ Reporter: SAGAR PATEL 🗓 27 Aug 2026, 09:12 PM 👁 2
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર જિલ્લા પોલીસને ૬ નવી '૧૧૨ જનરક્ષક વાન' ફાળવવામાં આવેલ જેને પોલીસ અધિક્ષકશ્રી મહીસાગર નાઓ દ્વારા એસ.પી ઓફિસ ખાતેથી બ્રિફિંગ કરી કાર્યરત કરવામાં આવી.

ગુજરાત સરકાર દ્વારા પ્રજાની સુરક્ષા અને આપાતકાલીન સેવાઓ વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી રાજ્યવ્યાપી સેવાના ભાગરૂપે મહીસાગર જિલ્લા પોલીસને ૬ નવી '૧૧૨ જનરક્ષક વાન' ફાળવવામાં આવેલ જેને પોલીસ અધિક્ષકશ્રી મહીસાગર નાઓ દ્વારા એસ.પી ઓફિસ ખાતેથી બ્રિફિંગ કરી કાર્યરત કરવામાં આવી.
આ જનરક્ષક વાહનો કાર્યરત થવાથી મહીસાગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે અને મુશ્કેલીના સમયે નાગરિકોને ઝડપી તેમજ અસરકારક પોલીસ સેવા પૂરી પાડી શકાશે.
📲Get App