🔥 ट्रेंडिंग आईआईएफए ने आधिकारिक समारोह वीडियो iifa... पैट स्कोला ने 2028 रीबूट में मार्वल के... आत्मा रिलीज में कोई बदलाव नहीं, वंगा क... कैनन ने सिनेमा EOS कैमरों और EOS R5C क... मणिपुर विधानसभा 2 सितंबर से तीन‑दिन के... मणिपुर विधानसभा 2 सितंबर से तीन‑दिन की...
27 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ તાલુકાના જખવાડા ગામે ભવ્ય ભાતીગળ લોકમેળાનું આયોજન

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 25 अग. 2026, 11:10 PM 👁 109
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ તાલુકાના જખવાડા ગામ ખાતે આવેલા નાગદેવતા મંદિર પ્રાંગણમાં નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવશે.
આ લોકમેળો આગામી 1 સપ્ટેમ્બર, 2026, મંગળવારના રોજ યોજાશે. મેળામાં મોટી સંખ્યામાં ગ્રામજનો તથા આસપાસના લોકો ઉપસ્થિત રહી લોકમેળાની મોજ માણશે. નાગદેવતા મહારાજના ના દર્શન નો લાભ લેશે આ માહિતી પૂર્વ સભ્યશ્રી રાજુભાઈ પરમાર દ્વારા આપવામાં આવેલ છે
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App