દિયોદરમાં ભવ્ય કાવડ યાત્રા નીકળી
यहाँ देखें:
▶️ YouTube
દિયોદરમાં ભવ્ય કાવડ યાત્રા નીકળી
દિયોદરમાં ભવ્ય કાવડ યાત્રા નીકળી
હર હર મહાદેવના નાદથી ગુંજ્યું દિયોદર
વાવ-થરાદ જિલ્લાના દિયોદર શહેરમાં શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી સોસાયટીથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો, જે પરમારવાસ, ઢાળવાસ થઈ રબારીવાસમાં આવેલ ઓગડજી મહાદેવ શ્રી સુસ્થાનેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી. ત્યાંથી સોની બજાર, આઝાદ ચોક થઈ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી.
સમગ્ર યાત્રા દરમિયાન હર હર મહાદેવના નાદથી દિયોદર ભક્તિમય બન્યું હતું.
હર હર મહાદેવના નાદથી ગુંજ્યું દિયોદર
વાવ-થરાદ જિલ્લાના દિયોદર શહેરમાં શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી સોસાયટીથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો, જે પરમારવાસ, ઢાળવાસ થઈ રબારીવાસમાં આવેલ ઓગડજી મહાદેવ શ્રી સુસ્થાનેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી. ત્યાંથી સોની બજાર, આઝાદ ચોક થઈ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી.
સમગ્ર યાત્રા દરમિયાન હર હર મહાદેવના નાદથી દિયોદર ભક્તિમય બન્યું હતું.