તરણેતર મહાદેવ મંદિર અંગે વર્ષો જુના જમીન વિવાદ નો નિકાલ
તરણેતર મહાદેવ મંદિર અંગે વર્ષો જુના જમીન વિવાદ નો નિકાલ
ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ બદલી બાદ જતા જતા શ્રાવણ માસમાં તરણેતર મહાદેવ મંદિર અંગે વર્ષો જૂના જમીન વિવાદનો નિકાલ કર્યો. તરણેતર ગામની ખાતા નં. ૧૪૩ની કુલ ૧૫-૭૮-૦૩ હેક્ટર જમીનમાં પુજારીનું નામ દૂર કરી “તરણેતર મહાદેવની જગ્યા” તરીકે સુધારા હુકમ કરવામાં આવ્યો.
#chotiladham #NewsUpdate #BreakingNews #amazingchotila #trending
#chotiladham #NewsUpdate #BreakingNews #amazingchotila #trending