🔥 TRENDING Himachal’s Glacial Lakes Grow Fivefold... HP Assembly Speaker Kuldeep Singh Path... CM Samrat Chaudhary surveys rising Gan... Body of accused child‑killer Balakesh... राहुल गांधी के पूर्ववक्तव्य का आज का स... અરવલ્લી ભિલોડા નજીક શ્વાન આક્રમણથી થયે...
24 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

તરણેતર મહાદેવ મંદિર અંગે વર્ષો જુના જમીન વિવાદ નો નિકાલ

✍️ Reporter: Palakbhai Patel 🗓 24 Aug 2026, 06:20 PM 👁 2
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તરણેતર મહાદેવ મંદિર અંગે વર્ષો જુના જમીન વિવાદ નો નિકાલ

ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ બદલી બાદ જતા જતા શ્રાવણ માસમાં તરણેતર મહાદેવ મંદિર અંગે વર્ષો જૂના જમીન વિવાદનો નિકાલ કર્યો. તરણેતર ગામની ખાતા નં. ૧૪૩ની કુલ ૧૫-૭૮-૦૩ હેક્ટર જમીનમાં પુજારીનું નામ દૂર કરી “તરણેતર મહાદેવની જગ્યા” તરીકે સુધારા હુકમ કરવામાં આવ્યો.
#chotiladham #NewsUpdate #BreakingNews #amazingchotila #trending
📲Get App