🔥 TRENDING પુર ને કારણે નુકશાન થયેલ પરિવારો ને બહ... Minor Pregnancy Case Unfolds in Niali,... Gujarat CM Bhupendra Patel’s US Trip T... Gujarat CM meets business leaders in N... Gujarat CM seeks US investment, mobili... Gunfire erupts at Rahimpur vegetable m...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ધાંગધ્રાના રાજગઢ ગામે તાલુકા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 22 Aug 2026, 06:04 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે પૂર્વ મંત્રીની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

બ્રેકિંગ ન્યુઝ
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પર્યાવરણના જતન અને વૃક્ષારોપણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા
રાજગઢ ગામે આયોજિત આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને વૃક્ષારોપણના માધ્યમથી પ્રકૃતિના સંવર્ધનનો સંદેશ આપવામાં આવ્યો હતો.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App