સાવરકુંડલાની ધરતી પર હવે સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા આકાર લેશે.
Watch on:
▶️ YouTube
સાવરકુંડલાની ધરતી પર હવે સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા આકાર લેશે.
આજે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા અને સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા સાથે પ્રતિમા સ્થળની મુલાકાત લઈ તૈયારીઓનું નિરીક્ષણ કરતા કૌશિક વેકરીયા
સરદાર સાહેબનું વ્યક્તિત્વ અને રાષ્ટ્રસેવાનો સંદેશ આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે.
આજે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા અને સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા સાથે પ્રતિમા સ્થળની મુલાકાત લઈ તૈયારીઓનું નિરીક્ષણ કરતા કૌશિક વેકરીયા
સરદાર સાહેબનું વ્યક્તિત્વ અને રાષ્ટ્રસેવાનો સંદેશ આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે.