National
લુણાવાડા નગર માં નીકળી ભવ્ય તિરંગા યાત્રા
આગામી તારીખ 15 મી ઓગસ્ટના રોજ ઉજવાનાર દેશના સ્વતંત્રતા ઉત્સવના ભાગરૂપે આજરોજ લુણાવાડા નગરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી. જિલ્લા કલેકટર કચેરી થી શરૂ થયેલી આ તિરંગા યાત્રા માં મોટી સંખ્યામાં પોલીસ જવાનો હોમગાર્ડના જવાનો વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીઓ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા આ રેલી આઝાદ મેદાન સુધી લઈ જવામાં આવેલ હતી સરદાર તિરંગા યાત્રામાં પરંપરાગત વેશભૂષામાં સજ્જ થયેલા આદિવાસી લોક કલાકારોએ પોતાના નૃત્ય દ્વારા લોકોમાં વિશિષ્ટ આકર્ષણ ઊભું કરેલું હતું