તિરંગાના રંગે રંગાયું ચારોતર
તિરંગાના રંગે રંગાયું ચારોતર
આણંદ જિલ્લામાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. તારાપુર–સારસા સહિત વિવિધ તાલુકાઓમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, NCC કેડેટ્સ, અધિકારીઓ અને આગેવાનો તિરંગા સાથે યાત્રામાં જોડાયા હતા.