🔥 TRENDING Shiv Sena Hearing Highlights Thackeray... Fadnavis Orders Seismic Survey in Nash... Fitch Group's BMI Forecasts India's GD... Indian Railways Launches Two New Train... UP Scholarship 2026‑27 Registration Op... Sikkim's Shyama Shree Sherpa Nominated...
11 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

વિરમગામ શહેરમાં દશામાંનું આગમન, ભક્તોમાં ખુશીનો માહોલ

✍️ Reporter: Jignesh chavda 🗓 11 Aug 2026, 05:24 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરમાં દશામાંની મૂર્તિઓનું આગમન થતાં ભક્તોમાં આનંદ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. દશામાંના આગમનને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દશામાંની સુંદર મૂર્તિઓ સાથે બજારમાં સ્ટોલ પણ સજાવવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ દ્વારા દશામાંની મૂર્તિની ખરીદી કરી પોતાના ઘરે સ્થાપના કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
દશામાંના આગમન સાથે વિરમગામમાં ધાર્મિક વાતાવરણ બન્યું છે અને ભક્તો દ્વારા માતાજીના દર્શન કરી સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. 🙏❤️
📲Get App