ઝારખંડમાં JPSC-JSSC પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિના મુદ્દે ABVP દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ઝારખંડમાં JPSC-JSSC પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિના મુદ્દે ABVP દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ઝારખંડમાં JPSC-JSSC પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિના મુદ્દે ABVP દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત યુનિવર્સિટી પાસે પણ ABVPના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન ઝારખંડ સરકારનું પૂતળું સળગાવવાને લઇને પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણ થઇ હતી. બાદમાં કાર્યકરોએ પૂતળું સળગાવ્યું હતું, જેમાં આગ ફેલાતા એક કાર્યકરના પગ સુધી પહોંચી ગઈ હતી.
વિરોધ દરમિયાન પોલીસે કેટલાક ABVP કાર્યકરોની અટકાયત પણ કરી હતી.
ગુજરાત યુનિવર્સિટી પાસે પણ ABVPના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન ઝારખંડ સરકારનું પૂતળું સળગાવવાને લઇને પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણ થઇ હતી. બાદમાં કાર્યકરોએ પૂતળું સળગાવ્યું હતું, જેમાં આગ ફેલાતા એક કાર્યકરના પગ સુધી પહોંચી ગઈ હતી.
વિરોધ દરમિયાન પોલીસે કેટલાક ABVP કાર્યકરોની અટકાયત પણ કરી હતી.