Food
FSSAI દ્વારા પાન મસાલા નાં ફૂડ પેકેજિંગ નિયમોમાં સુધારો, નવું નિયમ અમલમાં
FSSAI એ 2018 ના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશનમાં સુધારો કરીને નવું પેકેજીંગ નિયમ જારી કર્યું છે, જે 10 ઓગસ્ટથી અમલમાં આવશે.
ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) એ કેન્દ્ર સરકારની મંજુરી બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન 2018 માં સુધારો કરીને નવું ફૂડ એન્ડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (પેકેજીંગ) એમેન્ડમેન્ટ રેગ્યુલેશન 2026 જારી કર્યું છે. આ નવા નિયમો અનુસાર, 10 ઓગસ્ટથી તમામ પ્રકારના પ્લાસ્ટિક પેકેજીંગ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવશે.
નવા નિયમમાં કાગળ, કાચ કે ટીન જેવી ઇકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ પગલાંથી પર્યાવરણને સુરક્ષા મળશે, પરંતુ ઇકો ફ્રેન્ડલી મટીરીયલ વાપરવાથી ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે.
ઉત્પાદક કંપનીઓ અને ગ્રાહકો બંનેને આ નિયમોના અમલથી અસર થશે. ભાવમાં વધારાની શક્યતા અને ગુણવત્તા પર હસે અસર થવાની આશંકા છે. આ નિયમોનો ઉદ્દેશ્ય ન માત્ર ખાદ્ય સુરક્ષા વધારવાનો છે, પરંતુ પર્યાવરણને પણ સુરક્ષિત કરવાનો છે.
નવા નિયમમાં કાગળ, કાચ કે ટીન જેવી ઇકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ પગલાંથી પર્યાવરણને સુરક્ષા મળશે, પરંતુ ઇકો ફ્રેન્ડલી મટીરીયલ વાપરવાથી ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે.
ઉત્પાદક કંપનીઓ અને ગ્રાહકો બંનેને આ નિયમોના અમલથી અસર થશે. ભાવમાં વધારાની શક્યતા અને ગુણવત્તા પર હસે અસર થવાની આશંકા છે. આ નિયમોનો ઉદ્દેશ્ય ન માત્ર ખાદ્ય સુરક્ષા વધારવાનો છે, પરંતુ પર્યાવરણને પણ સુરક્ષિત કરવાનો છે.