સુરત ખાતે E20 ના નુકસાન મુદ્દે AAPનો ટાઉનહોલ કાર્યક્રમ
*બ્રેકિંગ*
*સુરત ખાતે E20 ના નુકસાન મુદ્દે AAPનો ટાઉનહોલ કાર્યક્રમ*
*E20 થી થઈ રહેલા નુકસાન બાબતે તજજ્ઞો સાથે ચર્ચા કરી લોકો સમક્ષ વાત રજૂ કરાશે: મનોજ સોરઠીયા*
*E20 પેટ્રોલ જબરદસ્તીથી લોકો પર થોપવામાં આવ્યું: મનોજ સોરઠીયા*
*માઇલેજ ઘટવાથી લઈને અનેક સમસ્યાઓના કારણે લોકોની માંગણી છે કે E20 પેટ્રોલ બંધ કરવામાં આવે: મનોજ સોરઠીયા*
*મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં પધારે અને લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી પણ લોકો જોડાય એવી અપીલ: મનોજ સોરઠીયા*
*સુરત ખાતે E20 ના નુકસાન મુદ્દે AAPનો ટાઉનહોલ કાર્યક્રમ*
*E20 થી થઈ રહેલા નુકસાન બાબતે તજજ્ઞો સાથે ચર્ચા કરી લોકો સમક્ષ વાત રજૂ કરાશે: મનોજ સોરઠીયા*
*E20 પેટ્રોલ જબરદસ્તીથી લોકો પર થોપવામાં આવ્યું: મનોજ સોરઠીયા*
*માઇલેજ ઘટવાથી લઈને અનેક સમસ્યાઓના કારણે લોકોની માંગણી છે કે E20 પેટ્રોલ બંધ કરવામાં આવે: મનોજ સોરઠીયા*
*મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં પધારે અને લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી પણ લોકો જોડાય એવી અપીલ: મનોજ સોરઠીયા*