🔥 ट्रेंडिंग HAL और Safran ने भारत का पहला हाई‑पावर... राजस्थान के कृषि मंत्री किरोड़ी लाल मी... કાનપુર કટરા વિસ્તારમાં તાલીમી વિમાનનું... टाइगर वुड्स की नई तस्वीरें: अनजान रूप... बॉलीवुडशैडिस ने जये पी मॉर्गन की नई फ़... संगीत के कारण हुई हत्या: हरियाणवी गाने...
27 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
તા. ૧૬/૭/'૨૬, ગુરુવારના રોજ BAPS સ્વામિનારાયણ મંદિર મંદિર, હિંમતનગર દ્વારા રથયાત્રા

તા. ૧૬/૭/'૨૬, ગુરુવારના રોજ BAPS સ્વામિનારાયણ મંદિર મંદિર, હિંમતનગર દ્વારા રથયાત્રા

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 17 जुल. 2026, 08:39 AM 👁 36
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તા. ૧૬/૭/'૨૬, ગુરુવારના રોજ BAPS સ્વામિનારાયણ મંદિર, હિંમતનગર દ્વારા રથયાત્રા નિમિત્તે જગન્નાથ ભગવાનની અને સ્વામિનારાયણ ભગવાનની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રથયાત્રા પંચદેવ મંદિર પાસેથી શરૂ થઈ અને શહેરના ઠેર ઠેર વિસ્તારોમાંથી પસાર થઈ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, કાંકણોલ ખાતે પૂર્ણ થઈ હતી. આ રથયાત્રાના ઉદ્ઘાટન નિમિત્તે કોઠારી સ્વામી પૂજ્ય મંગલપુરૂષ સ્વામી હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સાહેબ, હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ અરૂણાબેન કડિયા, ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, કારોબારી સમિતિ ચેરમેન રાહુલભાઈ પટેલ, ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી , સંદિપભાઈ પટેલ ડી.વાય.ડીપીઇઓ સાબરકાંઠા, કાંકણોલ ગ્રામ પંચાયતના સરપંચ બીરેનભાઈ પટેલ
તેમજ શહેરના અનેક અગ્રણીઓ અને મહાનુભાવો પણ પધાર્યા હતા. રથયાત્રાની શરૂઆત વૈદિક પૂજન વિધિ દ્વારા થઈ હતી. આ રથયાત્રાના વિશેષ
📲Get App