🔥 TRENDING Rajasthan: Application to Add Madaan D... પોલીસની ઝડપી કાર્યવાહીથી અમલાહા ડાઈવર્... રાપરથી આણંદ સુધીની યાત્રા બે કલાક મોડા... India on Track to Join Top Three Globa... Nagaland Government Building Collapses... Manipur CM Meets Union Home Minister A...
27 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
તા. ૧૬/૭/'૨૬, ગુરુવારના રોજ BAPS સ્વામિનારાયણ મંદિર મંદિર, હિંમતનગર દ્વારા રથયાત્રા

તા. ૧૬/૭/'૨૬, ગુરુવારના રોજ BAPS સ્વામિનારાયણ મંદિર મંદિર, હિંમતનગર દ્વારા રથયાત્રા

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 17 Jul 2026, 08:39 AM 👁 35
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તા. ૧૬/૭/'૨૬, ગુરુવારના રોજ BAPS સ્વામિનારાયણ મંદિર, હિંમતનગર દ્વારા રથયાત્રા નિમિત્તે જગન્નાથ ભગવાનની અને સ્વામિનારાયણ ભગવાનની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રથયાત્રા પંચદેવ મંદિર પાસેથી શરૂ થઈ અને શહેરના ઠેર ઠેર વિસ્તારોમાંથી પસાર થઈ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, કાંકણોલ ખાતે પૂર્ણ થઈ હતી. આ રથયાત્રાના ઉદ્ઘાટન નિમિત્તે કોઠારી સ્વામી પૂજ્ય મંગલપુરૂષ સ્વામી હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સાહેબ, હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ અરૂણાબેન કડિયા, ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, કારોબારી સમિતિ ચેરમેન રાહુલભાઈ પટેલ, ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી , સંદિપભાઈ પટેલ ડી.વાય.ડીપીઇઓ સાબરકાંઠા, કાંકણોલ ગ્રામ પંચાયતના સરપંચ બીરેનભાઈ પટેલ
તેમજ શહેરના અનેક અગ્રણીઓ અને મહાનુભાવો પણ પધાર્યા હતા. રથયાત્રાની શરૂઆત વૈદિક પૂજન વિધિ દ્વારા થઈ હતી. આ રથયાત્રાના વિશેષ
📲Get App