🔥 TRENDING హుజూర్నగర్‌లో మట్టి వినాయక విగ్రహాల పం... चमोली उत्तराखण्ड ઝઘડિયા GIDCમાં કોન્ટ્રાક્ટ માફિયાની ફર... ભોલાવ ગામમાં ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફ... ઉપલેષમાં ભાયાવદરમાં 60 વર્ષીય પુરુષે 2... The Tribune logs surge in 'house to ho...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર લઠ્ઠાકાંડઃ AAP નેતાઓએ શોકગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી
Politics

ભાવનગર લઠ્ઠાકાંડઃ AAP નેતાઓએ શોકગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી

✍️ Reporter: Makvana Jaydip 🗓 20 Aug 2026, 09:46 PM 👁 47
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગર લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવનાર નિર્દોષોના પરિવારજનોની AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજ સોલંકીએ મુલાકાત લીધી અને શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના પાઠવી.

આ દરમિયાન નેતાઓએ જણાવ્યું કે રક્ષાબંધન પહેલાં અનેક બહેનોના ભાઈઓ છીનવાઈ ગયા છે. સરકારે મોટી મોટી વાતો કરવાને બદલે લઠ્ઠાકાંડના દોષિતો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી.
📲Get App