Crime
ભરૂચમાં મંદિરોની દાનપેટીમાંથી રોકડ ચોરી કરનારને ‘A’ ડિવિઝન પોલીસે પકડ્યો
પોલીસ તપાસમાં અંબાજી અને શક્તિનાથ મહાદેવ મંદિરોની ચોરીનો ભેદ ઉકેલ્યો, આરોપીએ 8થી વધુ મંદિરોમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી.
ભરૂચ શહેરમાં મંદિરોને નિશાન બનાવી દાનપેટીમાંથી રોકડ ચોરી કરનાર આરોપીને ‘A’ ડિવિઝન પોલીસે ઝડપી પકડ્યો છે.
પોલીસ તપાસમાં અંબાજી મંદિર અને શક્તિનાથ મહાદેવ મંદિરની ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો, અને પૂછપરછ દરમિયાન આરોપીએ ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં આઠથી વધુ મંદિરોમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી.
CCTV, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સહયોગથી કરવામાં આવેલી કાર્યવાહી દ્વારા રૂ.10,740નું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું.
અન્ય મંદિર ચોરીના ગુનાઓ અંગે વધુ તપાસ ચાલુ છે.
પોલીસ તપાસમાં અંબાજી મંદિર અને શક્તિનાથ મહાદેવ મંદિરની ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો, અને પૂછપરછ દરમિયાન આરોપીએ ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં આઠથી વધુ મંદિરોમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી.
CCTV, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સહયોગથી કરવામાં આવેલી કાર્યવાહી દ્વારા રૂ.10,740નું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું.
અન્ય મંદિર ચોરીના ગુનાઓ અંગે વધુ તપાસ ચાલુ છે.