🔥 ट्रेंडिंग आईएमडी ने आज दिल्ली में हल्की बारिश और... दिल्ली के सीएनजी पंप पर ट्रक आग से विस... सीएम मनोहर लाल सैनी ने हरियाणा में दो... सतीश पूनिया पंजाब चुनाव में हरियाणा की... आईआईटी बॉम्बे टॉपर ने 18 लाख की नौकरी... छत्तीसगढ़ सरकार ने 22 आईएएस अधिकारियों...
19 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતી નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’

✍️ रिपोर्टर: Kamleshbhai Premjibhai Solanki 🗓 19 अग. 2026, 08:54 PM 👁 84
यहाँ देखें: ▶️ YouTube 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતી નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’

આજ રોજ તારીખ 19-૦૮-૨૦૨૬ ના રોજ સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતી નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નવસારી જીલ્લાના ચીખલી તાલુકાના વિવિધ ગામોના અગ્રણીશ્રીઓને પવિત્ર કળશનું વિતરણ કરવામાં આવ્યું.જેનું સંચાલન કમલેશ સોલંકી. ચીખલી મંડળ દ્વારા કરવામાં આવ્યું

સંત શ્રી ગુરુ રવિદાસ મહારાજના સામાજિક એકતા, સમરસતા, ભાઈચારા અને માનવ સેવાના સંદેશને ગામડે-ગામડે પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો.
આ પવિત્ર અભિયાન થકી સમાજના દરેક વર્ગને સાથે લઈ સમરસ અને સશક્ત સમાજના નિર્માણ તરફ એક મજબૂત પગલું ભરવામાં આવ્યું.
📲Get App