🔥 ट्रेंडिंग સુરતમાં સીલ કરેલી હોટલ એક જ રાતમાં કેવ... ધાંગધ્રાના મેથાણ ગામે પોણા બે કરોડનું... ਜਲੰਧਰ ਵਿੱਚ 'ਪੰਜਾਬ ਬੰਦ' ਦੌਰਾਨ ਸੜਕਾਂ 'ਤੇ... ਜੀਰਾ ਹਲਕੇ ਦੇ ਸਾਬਕਾ ਵਿਧਾਇਕ ਕੁਲਬੀਰ ਸਿੰਘ... ગીરગઢડા અને ઉના ખાતે શ્રી પ્રવીણભાઈ તો... ગોધરા: ઉમરપૂરથી મીઠાલી વાયા ગોધરા રૂટ...
21 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જૂનાગઢના ભવનાથમાં ભગવત ગુરુ આશ્રમ અન્નક્ષેત્ર ખાતે ત્રિકમદાસ બાપુની 46 મી નિર્વાણ તિથિ ની ઉજવણી કરાઈ

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 21 अग. 2026, 09:00 PM 👁 8
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
એન્કર....જૂનાગઢના ભવનાથમાં ભગવત ગુરુ આશ્રમ અન્નક્ષેત્ર ખાતે ત્રિકમદાસ બાપુની 46 મી નિર્વાણ તિથિ ની ઉજવણી કરાઈ

વિઓ........જૂનાગઢના ભવનાથમાં ભગવત ગુરુ આશ્રમ અન્નક્ષેત્ર ખાતે સૂર્ય મંદિરના મહંત શ્રી જગજીવન દાસ બાપુની નિશ્રામાં ત્રિકમદાસ બાપુની 46 મી નિર્વાણ તિથિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાધુ સંતો મહંતોનો ભોજન પ્રસાદ તેમજ ભેટપૂજા આપવામાં આવી હતી, તેમજ ભજન સંતવાણી પણ યોજાઈ હતી, આ પ્રસંગે સતાધારના મહંત વિજયબાપુ, ભૂતનાથ મહાદેવ મંદિર મહંત મહેશગીરી બાપુ, ચકાચક બાપુ સહિતના સાધુ સંતો મહંતો ખાસ ઉપસ્થીત રહ્યા હતા

બાઈટ, 1 જગજીવનદાસ બાપુ
મહંત સૂર્યમંદિર
📲Get App