જૂનાગઢના ભવનાથમાં ભગવત ગુરુ આશ્રમ અન્નક્ષેત્ર ખાતે ત્રિકમદાસ બાપુની 46 મી નિર્વાણ તિથિ ની ઉજવણી કરાઈ
यहाँ देखें:
▶️ YouTube
એન્કર....જૂનાગઢના ભવનાથમાં ભગવત ગુરુ આશ્રમ અન્નક્ષેત્ર ખાતે ત્રિકમદાસ બાપુની 46 મી નિર્વાણ તિથિ ની ઉજવણી કરાઈ
વિઓ........જૂનાગઢના ભવનાથમાં ભગવત ગુરુ આશ્રમ અન્નક્ષેત્ર ખાતે સૂર્ય મંદિરના મહંત શ્રી જગજીવન દાસ બાપુની નિશ્રામાં ત્રિકમદાસ બાપુની 46 મી નિર્વાણ તિથિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાધુ સંતો મહંતોનો ભોજન પ્રસાદ તેમજ ભેટપૂજા આપવામાં આવી હતી, તેમજ ભજન સંતવાણી પણ યોજાઈ હતી, આ પ્રસંગે સતાધારના મહંત વિજયબાપુ, ભૂતનાથ મહાદેવ મંદિર મહંત મહેશગીરી બાપુ, ચકાચક બાપુ સહિતના સાધુ સંતો મહંતો ખાસ ઉપસ્થીત રહ્યા હતા
બાઈટ, 1 જગજીવનદાસ બાપુ
મહંત સૂર્યમંદિર
વિઓ........જૂનાગઢના ભવનાથમાં ભગવત ગુરુ આશ્રમ અન્નક્ષેત્ર ખાતે સૂર્ય મંદિરના મહંત શ્રી જગજીવન દાસ બાપુની નિશ્રામાં ત્રિકમદાસ બાપુની 46 મી નિર્વાણ તિથિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાધુ સંતો મહંતોનો ભોજન પ્રસાદ તેમજ ભેટપૂજા આપવામાં આવી હતી, તેમજ ભજન સંતવાણી પણ યોજાઈ હતી, આ પ્રસંગે સતાધારના મહંત વિજયબાપુ, ભૂતનાથ મહાદેવ મંદિર મહંત મહેશગીરી બાપુ, ચકાચક બાપુ સહિતના સાધુ સંતો મહંતો ખાસ ઉપસ્થીત રહ્યા હતા
બાઈટ, 1 જગજીવનદાસ બાપુ
મહંત સૂર્યમંદિર