🔥 ट्रेंडिंग IAFના 260થી વધુ સુખોઈ-30MKIને ‘સુપર સુ... सत्‍या निकेतन पीजी में कमजोर नींव व बे... आउटलुक इंडिया की ‘डे इन पिक्स’ में 6 स... सत्य निकेतन हादसे पर एबीवीपी ने एमसीडी... दिल्ली की गीता कॉलोनी में दो महीने से... उदयपुर नगर निगम चुनाव: 220 प्रत्याशी,...
06 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નેપાળમાં ફરી પૂરનો કહેર! 4 ઘર અને બ્રિજ તણાયા

નેપાળમાં ફરી પૂરનો કહેર! 4 ઘર અને બ્રિજ તણાયા

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 06 सित. 2026, 09:47 PM 👁 4
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નેપાળમાં ફરી પૂરનો કહેર
નેપાળના ગોરખા જિલ્લામાં રવિવારે વહેલી સવારે નામરૂંગ નદીમાં અચાનક પૂર આવ્યું હતું. પૂરનાં પાણીમાં 4 ઘર અને એક સસ્પેન્શન બ્રિજ તણાઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પૂર આવવાની જાણ થતાં સ્થાનિક લોકો સમયસર સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. બ્રિજ તણાઈ જવાથી મનાસલુ ટ્રેકિંગ રૂટ પર અવરજવરને અસર થઈ છે.
નામરૂંગ નદી આગળ જઈને બુઢીગંડકી નદીમાં મળે છે. તેથી બુઢીગંડકી નદીના કાંઠે રહેતા લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
📲Get App