પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ઉમેર્યા છતાં ભાવ કેમ ન ઘટ્યા? : ઈસુદાન ગઢવી
*બ્રેકિંગ*
*ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ મુદ્દે 9 ઓગસ્ટના રોજ સુરત ખાતે AAPનો ટાઉનહોલ કાર્યક્રમ*
*પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ઉમેર્યા છતાં ભાવ કેમ ન ઘટ્યા? : ઈસુદાન ગઢવી*
*9 ઓગસ્ટે સુરતના SMC કોમ્યુનિટી હોલ ખાતે AAPના કાર્યક્રમમાં ઈસુદાન ગઢવી આપશે હાજરી*
*ગાડીઓના એન્જિન બગડે છે અને માઈલેજ ઘટે છે, લોકો પર ઈથેનોલ થોપવાનું બંધ કરો: ઈસુદાન ગઢવી*
*નાગરિકો પાસેથી શુદ્ધ પેટ્રોલ ખરીદવાનો અધિકાર પણ છીનવાઈ ગયો છે : ઈસુદાન ગઢવી*
*અમેરિકાના દબાવમાં આવીને સરકારે બનાવી ઈથેનોલ પોલિસી, સુરતમાં ટાઉન હોલ દ્વારા અવાજ ઉઠાવાશે : ઈસુદાન ગઢવી*
*ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ મુદ્દે 9 ઓગસ્ટના રોજ સુરત ખાતે AAPનો ટાઉનહોલ કાર્યક્રમ*
*પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ઉમેર્યા છતાં ભાવ કેમ ન ઘટ્યા? : ઈસુદાન ગઢવી*
*9 ઓગસ્ટે સુરતના SMC કોમ્યુનિટી હોલ ખાતે AAPના કાર્યક્રમમાં ઈસુદાન ગઢવી આપશે હાજરી*
*ગાડીઓના એન્જિન બગડે છે અને માઈલેજ ઘટે છે, લોકો પર ઈથેનોલ થોપવાનું બંધ કરો: ઈસુદાન ગઢવી*
*નાગરિકો પાસેથી શુદ્ધ પેટ્રોલ ખરીદવાનો અધિકાર પણ છીનવાઈ ગયો છે : ઈસુદાન ગઢવી*
*અમેરિકાના દબાવમાં આવીને સરકારે બનાવી ઈથેનોલ પોલિસી, સુરતમાં ટાઉન હોલ દ્વારા અવાજ ઉઠાવાશે : ઈસુદાન ગઢવી*