"અમરેલીના લોકો... આ વર્ષે 15મી ઑગસ્ટની ઉજવણી બનવાની છે વધુ ભવ્ય અને યાદગાર!
"અમરેલીના લોકો... આ વર્ષે 15મી ઑગસ્ટની ઉજવણી બનવાની છે વધુ ભવ્ય અને યાદગાર!
હા મિત્રો, આગામી 15મી ઑગસ્ટે આપણે ઉજવીશું ભારતનું 80મું સ્વતંત્રતા પર્વ.
આ ખાસ અવસરે સમર્થ વ્યાયામ મંદિર, અખાડા – અમરેલી ખાતે એક વિશેષ “શસ્ત્ર પ્રદર્શન“ આયોજન કરવામાં આવ્યું છે.
અહીં તમને જોવા મળશે...
વિવિધ પ્રકારના હથિયારોનું પ્રદર્શન...
પોલીસના આધુનિક વાહનો...
ચેતક કમાન્ડોની શક્તિ અને તેમની કામગીરીની ઝલક...
અને આવી જ ઘણી અવનવી અને રોમાંચક વસ્તુઓ, જે દેશ પ્રત્યે ગર્વની લાગણી વધુ મજબૂત બનાવશે.
તેથી પરિવાર અને મિત્રો સાથે આ દેશભક્તિના ઉત્સવનો ભાગ જરૂર બનજો.
તારીખ 13/08/2026 થી તા. 16/08/2026 ના સવારે 09:00 થી સાંજે 06:00
સ્થળ – સમર્થ વ્યાયામ મંદિર, અખાડા, અમરેલી.
ચાલો, આઝાદીના 80 વર્ષને ગૌરવ અને ઉત્સાહ સાથે ઉજવીએ.
જય હિંદ! વંદે માતરમ!
હા મિત્રો, આગામી 15મી ઑગસ્ટે આપણે ઉજવીશું ભારતનું 80મું સ્વતંત્રતા પર્વ.
આ ખાસ અવસરે સમર્થ વ્યાયામ મંદિર, અખાડા – અમરેલી ખાતે એક વિશેષ “શસ્ત્ર પ્રદર્શન“ આયોજન કરવામાં આવ્યું છે.
અહીં તમને જોવા મળશે...
વિવિધ પ્રકારના હથિયારોનું પ્રદર્શન...
પોલીસના આધુનિક વાહનો...
ચેતક કમાન્ડોની શક્તિ અને તેમની કામગીરીની ઝલક...
અને આવી જ ઘણી અવનવી અને રોમાંચક વસ્તુઓ, જે દેશ પ્રત્યે ગર્વની લાગણી વધુ મજબૂત બનાવશે.
તેથી પરિવાર અને મિત્રો સાથે આ દેશભક્તિના ઉત્સવનો ભાગ જરૂર બનજો.
તારીખ 13/08/2026 થી તા. 16/08/2026 ના સવારે 09:00 થી સાંજે 06:00
સ્થળ – સમર્થ વ્યાયામ મંદિર, અખાડા, અમરેલી.
ચાલો, આઝાદીના 80 વર્ષને ગૌરવ અને ઉત્સાહ સાથે ઉજવીએ.
જય હિંદ! વંદે માતરમ!