🔥 TRENDING Vadodra na bhayli gam na balatkar ma 5... 60 કલાક બાદ કાટમાળમાં દબાયેલી 6 વર્ષની... Tripura Police Confiscate 777 kg Ganja... Pradyot: Tripura VC polls will signal... Tripura installs 639 smart traffic cam... Himachal CM Sukhu protests FIR against...
01 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર: ન્યારી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું ફરી શરૂ, પાણીનું સંકટ ટળ્યું

✍️ Reporter: Siddharajsinh parmar 🗓 30 Aug 2026, 11:17 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટમાં ચાલુ વર્ષે પૂરતો વરસાદ ન પડવાને કારણે પીવાના પાણીની ભારે વિકટ પરિસ્થિતિ ઊભી થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી હતી. રાજકોટની જનતાને દૈનિક ધોરણે પર્યાપ્ત અને પૂરતા દબાણથી પાણી પૂરું પાડતા મુખ્ય સ્રોત એવા આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં જોઈએ તેવી પાણીની નવી આવક થઈ ન હતી. આ સ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોને પાણીના સંકટમાંથી ઉગારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સૌની યોજના હેઠળ પાણી ફાળવવાની રજૂઆત કરવામાં આવી હતી.
📲Get App