🔥 TRENDING અમદાવાદમાં 'વંદે માતરમ્' ગાન મુદ્દે કો... જ્ઞાની હોવા માટે વૈજ્ઞાનિક બનવાની જરૂર... હેલવુડ લેબોરેટરી દ્વારા ‘શાંતીબાગ’નું... વડાલી APMC અને સહકારી જીનના સુવર્ણ-રજત... મહીસાગર જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજા... ભાવનગર: જુગાર રમતી વખતે ભાગો પડતાં કુવ...
18 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જેતપુર: નવાગઢ રેલવે સ્ટેશન પાસે ST બસે કારને પાછળથી મારી ટક્કર, કારનો કચ્ચરઘાણ; સદનસીબે જાનહાની ટળી

✍️ Reporter: Chauhan sanjaybhai 🗓 17 Aug 2026, 10:12 AM 👁 16
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જેતપુરના નવાગઢ રેલવે સ્ટેશન નજીક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. નવાગઢ રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલી એક ફોર વ્હીલ કારને ગુજરાત એસ.ટી. બસે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું છે, જોકે રાહતના સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
📲Get App